‘યત્ર નાર્યસ્તુ પુજ્યન્તે’ ના વિચાર સાથે વુમેન્સ પર્વ ૨૦૨૩ નું આદિપુર ખાતે ભવ્ય કાર્યક્રમ

હાલમાં ગિવ વાચા ફાઉન્ડેશન, અને કૃપ મ્યુઝીક જયારે ૧ થી ૮ માર્ચ સુધી ‘વુમન્સ પર્વ 23’ નું આયોજન કરી રહ્યું છે ત્યારે આદિપુર ખાતે તોલાની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના સહિયારા પ્રયાસથી ઇન્ટરનેશનલ  વુમન્સ ડે નું સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યું,. જેમાં ‘નારી હૈ નારાયણી’ પુસ્તકનું વિમોચન, ‘કૃપ ટોક્સ’, ‘બાતે અનકહી વિથ ડૉ. કૃપેશ’ તથા ‘યત્ર નાર્યસ્તુ પુજ્યન્તે’ ગીતના લોકાર્પણનું આયોજન કર્યું હતું.

Read more

કચ્છ-ગુજરાતની ગાયિકા એ મેળવ્યું બોલીવુડના ૨૦ સુપરહિટ સોંગ લીસ્ટમાં પ્રથમ સ્થાન

કચ્છ અને ગુજરાતનું ગૌરવ એવી યંગ સિંગર દસ વર્ષીય વાચા ઠક્કરે JioSaavn ના Bollywood Decade 2010s માં છેલ્લા દાયકાના  20 સુપરહિટ સોંગ ની લીસ્ટ માં મેળવ્યું છે પ્રથમ સ્થાન.

Read more

મહાશિવરાત્રી નિમિતે પર્વ ફ્યુઝન બેન્ડના ‘ઓમ નમઃ શિવાય’ ગીતનું થયું લોકાર્પણ

હાલમાં જ મહાશિવરાત્રી ના રોજ અંજાર સ્થિત ‘ગિવ વાચા ફાઉન્ડેશન’ દ્વારા મહાશિવરાત્રી પર્વ ની ઉજવણી કરવામાં આવી; જેમાં ભદ્રેશ્વર ચોખંડા મહાદેવ મંદિર ખાતે આમંત્રિત મહાનુભાવોના હસ્તે પર્વ ફ્યુઝન બેન્ડના ‘ઓમ નમઃ શિવાય- ડીજે મિક્ષ’ ભક્તિ ગીતનું લોકાર્પણ થયું.

Read more

Arjun Uvacha: The Spiritual Yatra Book Review by Dr. Ramesh Bhatt

આ પુસ્તકની વિશેષતાઓ તો ઘણી છે, મારા સાહિત્યજગતના ચાલીસ વરસના અનુભવમાં પિતા પુત્રીના સંવાદ સાથે કુરુક્ષેત્રમાં અર્જુનને મનમાં જાગેલા પ્રશ્નોની જેમ અહીં દીકરી વાચાનાં બાળ માનસમાં ‘કૃષ્ણ’, ‘ગલુડીયાંનાં મૃત્યુ’, ‘કૃષ્ણ હોવાની પ્રતીતિનાં સ્થાનો’, ‘કૃષ્ણનો જીવન તત્વો સાથે અનુબંધ’ અને એના પ્રત્યુત્તર રુપે ડૉ.કૃપેશની કાવ્ય રચનાઓનું લય માધુર્ય, શબ્દ વૈભવ, ભાવજગતનું સૌંદર્ય, લાઘવ, માર્દવ યુક્ત કવિકર્મ નવોન્મેષો પ્રતિપાદિત કરે છે.

Read more

23 જાન્યુઆરી ‘યુવા દિવસ’ એટલે નેતાજી શુભાશચંદ્ર બોઝ જન્મજયંતિ

23 જાન્યુઆરીને ભારતમાં ‘યુવા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે કારણકે ભારતના એ મહામાનવ કે જેમણે યુવાઓ માટે પથદર્શક અને આદર્શ રાષ્ટ્રવાદી ક્રાંતિકારી એવા નેતાજી સુભાષ ચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897, કટક, ઓરિસ્સામાં થયો હતો. ઈતિહાસકારો માને છે કે એમનું અવસાન ઓગસ્ટ 18, 1945, તાઈપેઈ, તાઈવાનમાં થયેલું છે જે વિવાદાસ્પદ હોતા તેના પર હજુ પણ રીસર્ચ થઇ રહી છે.

Read more